જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જળ પ્રદૂષણના મુખ્ય કારણોમાં $(i)$ રોગકારકો $(ii)$ કાર્બનિક કચરો અને $(iii)$ રાસાયણિક પ્રદૂષકો છે.

Similar Questions

ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો. 

રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો. 

$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.

  • [JEE MAIN 2023]

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો. 

જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?